રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા
UGC ના નવા બિલ સામે સવર્ણોએ હોબાળો મચાવ્યો છે ત્યારે જાતિવાદને ભોગ બની ગયેલા રોહિત વેમુલા, પાયલ તડવીથી દર્શન સોલંકીના કેસ વિશે જાણો.
UGC ના નવા બિલ સામે સવર્ણોએ હોબાળો મચાવ્યો છે ત્યારે જાતિવાદને ભોગ બની ગયેલા રોહિત વેમુલા, પાયલ તડવીથી દર્શન સોલંકીના કેસ વિશે જાણો.
દલિતો જ્યાં સુધી પોતાના પક્ષને સંગઠિત નહીં કરે, ત્યાં સુધી તેઓ મોટા પક્ષોના મહોરાં બનતા રહેશે. આ વાત તેને જેટલી જલદી સમજાય તેટલો ફાયદો થશે.