રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરીનો આરોપ

donation theft in Badrinath Dham

અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમ ગણતી વખતે ચોરી થઈ હોવાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે.