રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરીનો આરોપ
અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમ ગણતી વખતે ચોરી થઈ હોવાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે.
અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમ ગણતી વખતે ચોરી થઈ હોવાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે.