રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ₹124 કરોડના ખર્ચમાં પણ કૌભાંડની આશંકા

scame in Ram temples Pran Pratishtha program

રામ મંદિરમાં દાનમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને મહાકુંભ સહિતના આયોજનોમાં થયેલા ₹124 કરોડથી વધુના ખર્ચની પણ કૌભાંડની ચર્ચા.

રામ મંદિરમાંથી લાખોનું દાન ચોરી બ્રાહ્મણ યુવકે ભાઈના લગ્ન કરાવ્યા

Ayodhya Ram temple donation scam

રામ મંદિરના દાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર અવિનાશ શુક્લાએ દાનના પૈસાથી ભાઈના લગ્ન કરાવ્યા અને મોંઘી SUV ખરીદી હોવાની કબૂલાત કરી છે.

રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરીનો આરોપ

donation theft in Badrinath Dham

અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમ ગણતી વખતે ચોરી થઈ હોવાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે.

‘ચંપત રાયના બોયફ્રેન્ડ હોય છે, છોકરાઓ વિના ઉંઘ નથી આવતી!’

Champat Rai

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર મહંત યતિ નરસિંહાનંદે તેમના પર અંગત જીવનને લઈને અત્યંત અભદ્ર આક્ષેપો કર્યા છે.

રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા

Ram temple donation irregularities

રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.

રામ મંદિરમાંથી ૨૦૦ કરોડનું દાન ચોરાયું! 50 કર્મચારીઓ રડારમાં

Ayodhya Ram temple donation scam

અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.

હું દલિત છું એટલે રામમંદિરના ધજારોહણમાં ન બોલાવ્યો’

Dalit news

અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને તેમના જ મતવિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું.