રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ₹124 કરોડના ખર્ચમાં પણ કૌભાંડની આશંકા
રામ મંદિરમાં દાનમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને મહાકુંભ સહિતના આયોજનોમાં થયેલા ₹124 કરોડથી વધુના ખર્ચની પણ કૌભાંડની ચર્ચા.
રામ મંદિરમાં દાનમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને મહાકુંભ સહિતના આયોજનોમાં થયેલા ₹124 કરોડથી વધુના ખર્ચની પણ કૌભાંડની ચર્ચા.
રામ મંદિરના દાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર અવિનાશ શુક્લાએ દાનના પૈસાથી ભાઈના લગ્ન કરાવ્યા અને મોંઘી SUV ખરીદી હોવાની કબૂલાત કરી છે.
અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમ ગણતી વખતે ચોરી થઈ હોવાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે.
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર મહંત યતિ નરસિંહાનંદે તેમના પર અંગત જીવનને લઈને અત્યંત અભદ્ર આક્ષેપો કર્યા છે.
રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.
અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.
અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને તેમના જ મતવિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું.