પંજાબમાં ભાજપે શરૂ કરેલી ડૉ.આંબેડકર ‘પંચતીર્થ યાત્રા’ શું છે?

What is Dr Ambedkar Panchatirth Yatra by BJP in Punjab Photo: Google Images

પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 32 ટકા દલિત મતદારોને આકર્ષવા ભાજપે ચંદીગઢથી 8 દિવસની ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ શરૂ કરી છે. જાણો શું છે આ યાત્રા.