સૌથી વધુ વસ્તી છતાં પંજાબમાં દલિતો રાજકીય રીતે નબળાં કેમ?

Dalits politically weak in Punjab

દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.

પંજાબમાં ભાજપે શરૂ કરેલી ડૉ.આંબેડકર ‘પંચતીર્થ યાત્રા’ શું છે?

What is Dr Ambedkar Panchatirth Yatra by BJP in Punjab Photo: Google Images

પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 32 ટકા દલિત મતદારોને આકર્ષવા ભાજપે ચંદીગઢથી 8 દિવસની ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ શરૂ કરી છે. જાણો શું છે આ યાત્રા.