દલિતો-પછાતોને 75% અનામત મળવી જોઈએઃ સિદ્ધારમૈયા

Siddaramaiah

સિદ્ધારમૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરી અને SC, ST, OBC તથા લઘુમતીઓ માટે 75% અનામતની માંગ કરતા સામાજિક ન્યાયનો મુદ્દો ફરી ગરમાયો.