AAP નેતાએ દલિત કાર્યકરનું મકાન-પ્લોટ પચાવી પાડ્યું
AAP નેતાએ ઓફિસ બનાવવાના બહાને દલિત કાર્યકરનો પ્લોટ પચાવી પાડ્યો. ભાજપે કેજરીવાલ પાસે ન્યાય અને નેતાની બરતરફીની માંગ કરી.
AAP નેતાએ ઓફિસ બનાવવાના બહાને દલિત કાર્યકરનો પ્લોટ પચાવી પાડ્યો. ભાજપે કેજરીવાલ પાસે ન્યાય અને નેતાની બરતરફીની માંગ કરી.