ઉત્તરાયણની રાત્રે કાંકરિયામાં દલિત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
ઉત્તરાયણની રાત્રે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક દલિત યુવકની લાકડી-છરીના ઘા ઝીંકી હત્યા.
ઉત્તરાયણની રાત્રે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક દલિત યુવકની લાકડી-છરીના ઘા ઝીંકી હત્યા.
અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.
News: કડીના વડાવી ગામના એક આખા વિસ્તારનો દસ્તાવેજ અમદાવાદના બિલ્ડરના નામે થઈ ગયો, છતાં કોઈને ખબર ન પડી!
Ahmedabad Demolition: અમદાવાદના સરદારનગરમાં 150 મકાનો પર જેસીબી ફરી વળ્યું. દલિત, ઓબીસી પરિવારોનું હૈયાફાટ રૂદન.
Ahmedabad news: પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતી હતી. પત્ની અને પરિવાર માટે અલગ જમવાનું બનતું હોવાથી છૂટાછેડા થયા.
Ahmedabad news: અમદાવાદના 1.5 લાખ રિક્ષાચાલકો પાસેથી પોલીસ વર્ષે 180 કરોડના હપ્તા વસૂલતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
Ahmedabad News: અમદાવાદમાં એમ.જે. લાયબ્રેરી ખાતે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને આધુનિકતા અને બૌદ્ધ ધર્મ વિશે બૌદ્ધિક પરિસંવાદ યોજાયો.
Special story: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન ગ્રુપ દ્વારા નિર્મિત ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે મોટેરાના બળદેવનગરમાં 29 મકાનો તોડી પડાયાં. જેમાંના મોટાભાગના દલિતોના છે.
દાણીલીમડામાં એક વર્ષ પહેલા ગંદા પાણીને કારણે ફાટી નીકળેલા રોગચાળા અંગે માનવાધિકાર પંચે ગુજરાતના અધિકારીઓને નોટિસ ફટકારી છે.