અમદાવાદમાં ભદ્રકાળીની યાત્રાને કારણે બોર્ડના પરીક્ષાર્થીઓને હાલાકી
અમદાવાદમાં નીકળેલી ભદ્રકાળીની નગરયાત્રાને કારણે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10-12ના અનેક વિદ્યાર્થીઓને ભારે હાલાકી.
અમદાવાદમાં નીકળેલી ભદ્રકાળીની નગરયાત્રાને કારણે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10-12ના અનેક વિદ્યાર્થીઓને ભારે હાલાકી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.
અંકિત સોલંકીની આત્મહત્યાના કેસમાં વેજલપુરના ધારાસભ્યનો ભત્રીજો આરોપી હોવાથી પોલીસ નિષ્ક્રિય. 80 દિવસથી આરોપીઓ ફરાર. પરિવાર પોલીસ સામે ઉપવાસ પર ઉતર્યો.
અમદાવાદના છારા સમાજની નવી પેઢીએ સમાજ માટે શિક્ષણના દ્વાર ખોલી નાખ્યા છે. દક્ષિણ બજરંગે છારા, કલ્પના ગાગડેકર, આતિશ ઈન્દ્રેકરે ઈતિહાસ રચ્યો.
વાસણામાં દલિત યુવકે કરેલી આત્મહત્યાના કેસમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજો આરોપી હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી?
અમદાવાદના અમરાઈવાડીમાં જર્જરિત સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી તૂટી પડતા અફરાતફરી મચી હતી, ફાયર બ્રિગેડે ફસાયેલા 39 રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા.
અમદાવાદમાં 123 વર્ષ બાદ નવું કતલખાનું બનશે. ભાજપ શાસિત AMCના બજેટમાં રૂ. 32 કરોડની જોગવાઈથી વિવાદના મંડાણ.
અમદાવાદના લાંભાના સૈજપુર-ગોપાલપુર ગામમાં એએમસીએ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી હતી, જેમાંથી બેના મોત થઈ ગયા.
ગોમતીપુર વોર્ડમાં કોઈએ 17 હજાર મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ-7 ભરી દેતા મામલો કલેક્ટર સુધી પહોંચ્યો.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સહિત 7 જાણીતી શાળાઓમાં 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી.