મેવાણીએ કહ્યું, ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, હજુ 10,000 મકાન તોડશે’
અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ. કહ્યું- ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે.’
અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ. કહ્યું- ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે.’
અમદાવાદના જોધપુર વિસ્તારમાં મોડી રાત્રે એક ઠાકોર શખ્સે પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
અમદાવાદના બહુજન એક્ટિવિસ્ટ, આગેવાન, રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરતા બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.
ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લાં 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
અમદાવાદના રાયખડમાં આવેલી પ્રસાદ મિલની ચાલીને અદાણી કંપનીના બાઉન્સરો અને પોલીસે તોડી પાડી છે. રિપોર્ટ વાંચીને રડી પડશો.
અમદાવાદ શહેરમાં ઘરના ઘરનું સપનું જોતા બહુજન સમાજના લોકો માટે મોટી તક. મુખ્યમંત્રી આવાસ યોજનાનો ડ્રો યોજાશે. જાણો સંપૂર્ણ વિગત.
એએમસીની હદમાં સાણંદ, મહેમદાવાદ, બારેજા, કલોલ અને દહેગામને મર્જ કરી દેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વેજલપુરનો દલિત યુવક 23 જૂનથી ગુમ હતો. 15 જુલાઈએ કેનાલમાંથી લાશ મળી હતી, પણ પોલીસે બારોબાર તેનો નિકાલ કરી દેતા મામલો શંકાસ્પદ બન્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું મંદિર હટાવવા બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ભૂવાની બેઠકમાં હાજર રહી દાણાં જોયા?
પરિણીત પ્રેમી લગ્ન બાદ પણ સંબંધો રાખવા દબાણ કરતો હતો. યુવતીને ના પાડતા અંગત પળોના વીડિયો પરિવારને મોકલી દીધાં.