AMC એ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી, બે ના મોત

amc ahmedabad news

અમદાવાદના લાંભાના સૈજપુર-ગોપાલપુર ગામમાં એએમસીએ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી હતી, જેમાંથી બેના મોત થઈ ગયા.

દાણીલીમડાના રોગચાળા અંગે NHRC નું સચિવ, કલેક્ટર, AMC ને તેડું

Danilima ahmedabad news

દાણીલીમડામાં એક વર્ષ પહેલા ગંદા પાણીને કારણે ફાટી નીકળેલા રોગચાળા અંગે માનવાધિકાર પંચે ગુજરાતના અધિકારીઓને નોટિસ ફટકારી છે.