AMC એ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી, બે ના મોત
અમદાવાદના લાંભાના સૈજપુર-ગોપાલપુર ગામમાં એએમસીએ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી હતી, જેમાંથી બેના મોત થઈ ગયા.
અમદાવાદના લાંભાના સૈજપુર-ગોપાલપુર ગામમાં એએમસીએ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી હતી, જેમાંથી બેના મોત થઈ ગયા.
દાણીલીમડામાં એક વર્ષ પહેલા ગંદા પાણીને કારણે ફાટી નીકળેલા રોગચાળા અંગે માનવાધિકાર પંચે ગુજરાતના અધિકારીઓને નોટિસ ફટકારી છે.