અમદાવાદમાં ‘ડો.આંબેડકરનું ધર્મ અંગેનું તત્વજ્ઞાન’ પર પરિસંવાદ યોજાયો

Dr. Ambedkar's Philosophy of Religion

dr ambedkars philosophy of religion વિષય પર કર્મશીલ રાજુ સોલંકી, ડૉ. જે.ડી. ચંદ્રપાલ અને અસીમ રૉયે તર્કબદ્ધ દલીલો સાથે મજબૂત વક્તવ્યો આપ્યા હતા.

પોરબંદરમાં SSD દ્વારા આંબેડકર જયંતીએ વિશાળ મહારેલી યોજાઈ

ssd

સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદરમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી નિમિત્તે વિશાળ મહારેલી અને મહાસલામી આપવામાં આવી.

14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું

dalit grooms

ડો.આંબેડકર જયંતીએ એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં જાન સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ એ પછી જે થયું તે તેમને કાયમ યાદ રહેશે.

આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા

dalit youth murder

આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.

સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કપાશે

156 kg cake will be cut on dr ambedkar jayanti in surendranagar

સુરેન્દ્રનગરમાં બહુજન સમાજ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર ડો.આબેડકરની જન્મ જયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવશે.