14મી એપ્રિલે દલિતવાસમાં આગ લાગી, 11 સામે એટ્રોસિટીની FIR નોંધાઈ
14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
ડૉ.આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે રોહીદાસ વંશી વઢીયારા સમાજ ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, ઠેર-ઠેર સ્વાગત અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
dr ambedkars philosophy of religion વિષય પર કર્મશીલ રાજુ સોલંકી, ડૉ. જે.ડી. ચંદ્રપાલ અને અસીમ રૉયે તર્કબદ્ધ દલીલો સાથે મજબૂત વક્તવ્યો આપ્યા હતા.
સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદરમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી નિમિત્તે વિશાળ મહારેલી અને મહાસલામી આપવામાં આવી.
ડો.આંબેડકર જયંતીએ એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં જાન સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ એ પછી જે થયું તે તેમને કાયમ યાદ રહેશે.
આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.
સુરેન્દ્રનગરમાં બહુજન સમાજ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર ડો.આબેડકરની જન્મ જયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવશે.