સરપંચ સહિત 5 લોકોએ દલિત યુવકને માર મારી બાઈક તોડી નાખ્યું
રામની નગરી અયોધ્યાની આ ઘટના છે. જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ કારણ વિના દલિત યુવકનું બાઈક તોડી નાખી તેને માર માર્યો છે.
રામની નગરી અયોધ્યાની આ ઘટના છે. જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ કારણ વિના દલિત યુવકનું બાઈક તોડી નાખી તેને માર માર્યો છે.
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. નશામાં ધૂત તત્વોએ દીકરીની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી.
Ayodhya ની આ દલિત દીકરીનો ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. તેની બંને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. લોહીથી લથપથ કપડાં મળ્યાં. શરીર પર ઈજાના અનેક નિશાન.