Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

Kanshi Ram

કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.

માયાવતીના ભાઈ આનંદ કુમારનું BSP ના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામું

mayawati

આનંદ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવતા રહેશે. હાલ રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.

આકાશ આનંદ પર કાર્યવાહી બાદ Udit Raj એ બસપાઈઓને શું સલાહ આપી?

Udit raj Akash Anand Mayawati

Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.

માયાવતીએ આકાશ આનંદને BSP ના તમામ હોદ્દા પરથી હટાવ્યા

bsp

આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BSP એ નવી આશા જન્માવી

bsp

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે આવેલા પરિણામોમાં BSP ના અનેક ઉમેદવારોએ પોતાના દમ પર જીતીને બહુજન રાજનીતિને એક નવી દિશા ચીંધી છે.

Mayawati નું ગળું દબાવી દેવાનો સમય આવી ગયો છે: Udit Raj

mayawati uditraj

કોંગ્રેસના નેતા Udit Raj એ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો Mayawati વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થને BSP માંથી દૂર કર્યા

mayawati

BSP સુપ્રીમો માયાવતીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે શા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.