આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત
આદિવાસી બાળકીને કોબ્રા સાપે દંશ માર્યો હતો. પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીનું મોત થઈ ગયું.
આદિવાસી બાળકીને કોબ્રા સાપે દંશ માર્યો હતો. પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીનું મોત થઈ ગયું.
Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.