ગાંધીનગરમાં ગુજરાતના 20 દલિત અત્યાચારોના પીડિતો એક મંચ પર હશે!
ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.
ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.
વડોદરામાં એક દલિત દંપતીને પડોશી પટેલ શખ્સે દારૂ પી, જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.
જૂનાગઢમાં દલિત યુવકને પટ્ટાથી માર મારી મોબાઈલ લૂંટી લેનાર ત્રણેય આરોપીઓ ઝડપાયા છે. પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો.
NCRBના ડેટા મુજબ ભાજપ સાશિત રાજ્યો, યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરેમાં દલિત અત્યાચારની ઘટનાઓ વધી છે.