દસાડાના મોટા ઉભડામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો

Dasada Mota Ubhada news

દસાડાના મોટા ઉભડા ગામે દલિત સમાજમાં કોઈનું મરણ થાય ત્યારે અંતિમક્રિયા માટે સ્મશાન સુધી કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન બને છે.

ધોળકાના સાથળમાં દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાશે કે નહીં?

dalit crematorium

સાથળમાં આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતોનું સ્મશાન ન હોવાથી માનવ અધિકાર કમિશને DDO, TDO પાસે જવાબ માંગ્યો છે.

વીરમગામમાં દલિતોના સ્મશાનમાં ઘૂસી સરકારી કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી

dalit crematorium

નીલકી ફાટક પાસેના દલિતોના સ્મશાનમાં સરકારી કોન્ટ્રાક્ટરે ડમ્પરો ભરીને રેતી, કપચી ઠાલવી દીધી. ટ્રકોથી મૃતકોની દેરીઓ તોડી નાખતા દલિતોમાં રોષ.

લીંબડીના પરનાળામાં દલિતોના સ્મશાનમાંથી કંકાલ કાઢી ફેંકી દેવાયા

dalit crematorium

સુરેન્દ્રનગરના પરનાળા ગામે ખનીજમાફિયાઓએ દલિતોના સ્મશાનમાં દબાણ કરી માનવકંકાલ બહાર કાઢીને બહાર ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ છે.

માથાભારે પટેલે દલિતોનું સ્મશાન પચાવી પાડી ઘઉં વાવી દીધાં

Jabalpur news

દલિત સમાજ 30 વર્ષથી જે જમીન પર મૃતકની અંતિમવિધિ કરતો હતો તે 2.5 એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે ગેરકાયદે કબ્જો કરી ખેતી શરૂ કરી દીધી.