લીંબડીના પરનાળામાં દલિતોના સ્મશાનમાંથી કંકાલ કાઢી ફેંકી દેવાયા
સુરેન્દ્રનગરના પરનાળા ગામે ખનીજમાફિયાઓએ દલિતોના સ્મશાનમાં દબાણ કરી માનવકંકાલ બહાર કાઢીને બહાર ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ છે.
સુરેન્દ્રનગરના પરનાળા ગામે ખનીજમાફિયાઓએ દલિતોના સ્મશાનમાં દબાણ કરી માનવકંકાલ બહાર કાઢીને બહાર ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ છે.
દલિત સમાજ 30 વર્ષથી જે જમીન પર મૃતકની અંતિમવિધિ કરતો હતો તે 2.5 એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે ગેરકાયદે કબ્જો કરી ખેતી શરૂ કરી દીધી.