લીંબડીના પરનાળામાં દલિતોના સ્મશાનમાંથી કંકાલ કાઢી ફેંકી દેવાયા

dalit crematorium

સુરેન્દ્રનગરના પરનાળા ગામે ખનીજમાફિયાઓએ દલિતોના સ્મશાનમાં દબાણ કરી માનવકંકાલ બહાર કાઢીને બહાર ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ છે.

માથાભારે પટેલે દલિતોનું સ્મશાન પચાવી પાડી ઘઉં વાવી દીધાં

Jabalpur news

દલિત સમાજ 30 વર્ષથી જે જમીન પર મૃતકની અંતિમવિધિ કરતો હતો તે 2.5 એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે ગેરકાયદે કબ્જો કરી ખેતી શરૂ કરી દીધી.