રૂ.26 લાખ કરોડની લોન માફી માં એક પણ દલિત-OBC કેમ નથી?
રાજ્યસભામાં આરજેડીના સાંસદ સંજય યાદવે સવાલ ઉઠાવ્યો કે છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે મૂડીપતિઓના 26 લાખ કરોડ માફ કર્યા છે, તેમાં એક પણ દલિત-પછાત નથી.
રાજ્યસભામાં આરજેડીના સાંસદ સંજય યાદવે સવાલ ઉઠાવ્યો કે છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે મૂડીપતિઓના 26 લાખ કરોડ માફ કર્યા છે, તેમાં એક પણ દલિત-પછાત નથી.
OBC News: બગદાણાની ઘટના હજુ તાજી છે ત્યાં સુરેન્દ્રનગરના સાંકળીમાં કોળી યુવકને ગામના કાઠી ઉપસરપંચે બજારમાં માર મારતા આપઘાત કરી લીધો.
OBC News: ગેનીબેને કહ્યું, “આપણે બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો ગમે તેમ કરીને પાછી લાવવી”
OBC News: ઓબીસી યુવકને સરપંચના પતિએ અપશબ્દો કહી જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો. કહ્યું, ‘તારે જેને કહેવું હોય તેને કહી દે, તું કશું નહીં કરી શકે.’