રૂ.26 લાખ કરોડની લોન માફી માં એક પણ દલિત-OBC કેમ નથી?

not a single Dalit-OBC in the loan waiver

રાજ્યસભામાં આરજેડીના સાંસદ સંજય યાદવે સવાલ ઉઠાવ્યો કે છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે મૂડીપતિઓના 26 લાખ કરોડ માફ કર્યા છે, તેમાં એક પણ દલિત-પછાત નથી.

RJD ને BJP કરતા 15 લાખ વધુ મત મળ્યાં છતાં 25 સીટ જ મળી?

rjd bihar election results 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં RJD ને ભાજપ કરતા 15 લાખ મત વધુ મળ્યા હોવા છતાં માત્ર 25 સીટોમાં કેમ સમેટાઈ ગઈ.