400 વર્ષ જૂના મંદિરમાં દાન આવતા જ દલિત પૂજારી પર હુમલો

dalit news

દલિતોના 400 વર્ષ જૂના મંદિરમાં દાનની આવક વધતાં મનુવાદીઓની દાઢ સળવળી. દલિત પૂજારી પર હુમલો કરી મંદિર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો.