દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
દલિત યુવતીના પરિવારે મેરેજ હોલમાં લગ્ન રાખ્યા હતા. એ દરમિયાન 20 જેટલા લોકોએ ‘તમે દલિત થઈને અહીં લગ્ન કેમ રાખ્યા?’ કહી હુમલો કર્યો.