મોરીખા દલિત યુવક હત્યા કેસમાં 7 દિવસ બાદ મોટો વળાંક
વાવ-થરાદના મોરીખા ગામે દલિત યુવક લખીરામ પરમારની શંકાસ્પદ હત્યાના મામલે 7 દિવસ સુધી ચાલતા ધરણાંમાં મોટો વળાંક આવ્યો છે. જાણો શું છે કારણ.
વાવ-થરાદના મોરીખા ગામે દલિત યુવક લખીરામ પરમારની શંકાસ્પદ હત્યાના મામલે 7 દિવસ સુધી ચાલતા ધરણાંમાં મોટો વળાંક આવ્યો છે. જાણો શું છે કારણ.