પાલનપુરમાં 14મી એપ્રિલે 1500 લોકોએ બંધારણના આમુખનું પઠન કર્યું
પાલનપુરમાં ડૉ.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધમ્મ બનાસ બુદ્ધ વિહાર દ્વારા આયોજિત સમતા રેલી અને સભામાં 1500 થી વધુ લોકો દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાયું.
પાલનપુરમાં ડૉ.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધમ્મ બનાસ બુદ્ધ વિહાર દ્વારા આયોજિત સમતા રેલી અને સભામાં 1500 થી વધુ લોકો દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાયું.