મુન્દ્રામાં જય ભીમ ટ્રસ્ટ દ્વારા ડૉ.આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
મુન્દ્રામાં જય ભીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણના ઘડવૈયાની જન્મજયંતી નિમિત્તે પ્રતિમા પૂજન, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મુન્દ્રામાં જય ભીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણના ઘડવૈયાની જન્મજયંતી નિમિત્તે પ્રતિમા પૂજન, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.