અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની શોભાયાત્રા રોકી પથ્થરમારો કર્યો
કાસગંજમાં બાબાસાહેબની 135મી જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનો અસામાજિક તત્વોએ રસ્તો રોકતા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો.
કાસગંજમાં બાબાસાહેબની 135મી જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનો અસામાજિક તત્વોએ રસ્તો રોકતા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો.