તથાગત બુદ્ધના અવશેષો વિયેતનામથી ભારત પરત લવાયા

relics of tathagata buddha

ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.

હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થશે

gautam buddha

બુદ્ધિષ્ઠોએ ભારત સરકારને અપીલ કરી છે કે બુદ્ધના અવશેષોને સાચવીને ભારત લાવવામાં આવે, કારણ કે તેનું અસલી હકદાર ભારત છે. પણ સરકારે કશું કર્યું નથી.

બાવળાના રાસમ ગામે 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Initiation into Buddhism

આ પરિવારો હિંદુ ધર્મમાં વ્યાપ્ત જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતના દૂષણોથી કંટાળી ગયા હતા. તેમને સમાનતા જોઈતી હતી, અંતે ડૉ.આંબેડકરના રસ્તે તથાગત ગૌતમ બુદ્ધનો માર્ગ અપનાવ્યો.

કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

Buddha

મનુવાદીઓએ બુદ્ધને વિષ્ણનો અવતાર ગણાવ્યા, તેમના ઉપદેશોનું બ્રાહ્મણીકરણ કર્યું. જાણો બીજી કઈ ચાલાકીથી તેમણે બુદ્ધ અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું.