ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?
ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારો પર મુંગા થઈને બેસી રહેતા અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદો પર હવે તેનો જ સમાજ રોષે ભરાયો છે.
ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારો પર મુંગા થઈને બેસી રહેતા અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદો પર હવે તેનો જ સમાજ રોષે ભરાયો છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં ભારે રોષ છે અને સરકાર આતંકવાદીઓ પર તાત્કાલિક પગલાં લે તેવી આશા રાખી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોઈને કોઈ કારણોસર આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવાની કવાયત શરૂ કરી છે. હાલ રાજ્યમાં લોંગ ટર્મ વિઝા વાળા 438 અને … Read more
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પર જોખમ જણાતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી.
ગુજરાતના વ્યાયામ શિક્ષકોએ રાજ્ય સરકાર સામે નવતર રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોતાની ડિગ્રીઓ વેચવા કાઢી છે. જાણો શું છે આખો મામલો.
આ આંકડો ખુદ રાજ્ય સરકારે આપ્યો છે અને તે માત્ર છેલ્લાં બે વર્ષનો છે. તો વિચારો અત્યાર સુધીમાં થયેલી કુલ વાયબ્રન્ટ સમિટમાં કેટલો ખર્ચ થયો હશે.
રાજ્યની વિધાનસભા, સચિવાલય સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓને લઘુત્તમ વેતન ન અપાતું હોવાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ.
હોળી-ધૂળેટીના તહેવારના બે દિવસમાં માર્ગ અકસ્માતની 715 ઘટના બની છે. જ્યારે મારામારીના 360 કોલ આવ્યા હતા. 108 ઈમરજન્સીના આંકડાઓ બીજું શું કહે છે.
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોવા માટે એકેય ઠાકોર સમાજના કલાકારને ન બોલાવાતા સુપર સ્ટાર વિક્રમ ઠાકોરે વીડિયો બનાવી નારાજગી વ્યક્ત કરી.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી 9 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરાયું. મોટાભાગની જગ્યાઓ પ્રાથમિક શિક્ષકો માટેની રહેશે.
જંત્રીમાં ફેરફારને લઈને રાજયમાંથી 11 હજાર જેટલી અરજીઓ મળી હતી. હવે કેબિનેટની બેઠકમાં જંત્રીને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.