ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે 7 સામે FIR
ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે જાતિવાદી અનિલ મિશ્રા સહિત 7 લોકો સામે FIR નોંધાઈ.
ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે જાતિવાદી અનિલ મિશ્રા સહિત 7 લોકો સામે FIR નોંધાઈ.
નશામાં ધૂત બ્રાહ્મણ શખ્સે વાલ્મિકી યુવકને જાતિસૂચક અપશબ્દો કહીને ગળા પર ચાકૂથી હુમલો કરી પથ્થરથી માથું કચડી નાખ્યું.
ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra જાહેર રસ્તા પર તેના સમર્થકો સાથે જન્મદિવસ ઉજવવા નીકળ્યો હતો. પણ તેનું ધાર્યું ન થયું.
બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવક પર તેના સસરા સહિત 12 લોકોએ મળી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.
દલિત હોવાને કારણે આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેવો ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવા છતાં 1 વર્ષથી ખુરશી-ટેબલ ફાળવાતા ન હોવાથી જમીન પર બેસે છે.