સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષ હોવાની PIL હાઈકોર્ટે ફગાવી
સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથે કરવામાં આવેલી PIL ગુજરાત હાઈકોર્ટે ફગાવી દઈ અરજદારને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.
સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથે કરવામાં આવેલી PIL ગુજરાત હાઈકોર્ટે ફગાવી દઈ અરજદારને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.
દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજો વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી. જાણો ક્યા ચીફ જસ્ટિસના કાર્યકાળમાં સૌથી વધુ ફરિયાદો મળી?
કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળે સંસદમાં દેશની વિવિધ હાઈકોર્ટોમાં કઈ જાતિના કેટલા જજો છે તેનો નવો આંકડો આપ્યો છે. એ મુજબ 78 ટકા જજો સવર્ણો છે. જાણો અન્ય જાતિના જજો કેટલા છે.