IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં SC-ST Act ની હળવી કલમો લગાવાઈ

IPS Puran Kumars sucide case

IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં નોંધાયેલી ફરિયાદમાં SC-ST Act ની હળવી કલમો લગાવવામાં આવી હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે.

IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ ન થયું

IPS Puran Kumars sucide case

IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ નથી થઈ શક્યું. જાણો તેમના પત્ની સહિતના પરિવારે સરકાર સમક્ષ શું માગણી કરી.

IPS Puran Kumar આપઘાત કેસમાં 15 IAS-IPS સામે SC-ST Act નોંધાશે!

IPS Puran Kumar suicide case

IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!

IPS પૂરણ કુમારની સુસાઈડ નોટ મળી, 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપ

IPS Puran Kumar suicide case

IPS પૂરણ કુમારની આત્મહત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનો દાવો છે કે 8 પાનાની સુસાઈડ નોટમાં તેમણે 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.