IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં SC-ST Act ની હળવી કલમો લગાવાઈ
IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં નોંધાયેલી ફરિયાદમાં SC-ST Act ની હળવી કલમો લગાવવામાં આવી હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે.
IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં નોંધાયેલી ફરિયાદમાં SC-ST Act ની હળવી કલમો લગાવવામાં આવી હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે.
IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ નથી થઈ શક્યું. જાણો તેમના પત્ની સહિતના પરિવારે સરકાર સમક્ષ શું માગણી કરી.
IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!
IPS પૂરણ કુમારની આત્મહત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનો દાવો છે કે 8 પાનાની સુસાઈડ નોટમાં તેમણે 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.