અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

english language

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ‘અંગ્રેજી જાણનારને હવે શરમ આવશે’. તેમના આ નિવેદન બાદ બહુજન મહાપુરૂષો અંગ્રેજી વિશે શું માનતા હતા તે સમજીએ.