કોડીનારમાં ભીમસેના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
Dalit News: કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
Dalit News: કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
કોડીનારના છારા ગામના શિક્ષકે SIR અંતર્ગત સોંપવામાં આવેલી BLO કામગીરીથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
ગામના આહીરો જાહેર કાર્યકર્મમાં દલિતોને બોલાવતા નથી અને આભડછેટ રાખે છે. જેના કારણે દલિતોએ કલેક્ટર, સાંસદને ફરિયાદ કરી છે.
કોડીનાર સ્થિત પ્રો.બી.એસ. કાતિરા સાહેબ લાયબ્રેરીમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં લોકોએ મૌન પાળી શોકસભા યોજી.
બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે કોડીનાર ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 27 યુગલોએ બૌદ્ધ વિધિથી લગ્ન કર્યા હતા.