આદિવાસી સગર્ભા પ્રસૂતિ માટે 6 કિલોમીટર ચાલીને જતા મોત થયું!
આદિવાસી સગર્ભા પ્રસૂતિ માટે ગામથી 6 કિ.મી. પગપાળા દવાખાને સારવાર માટે જતા તેનું મોત થઈ ગયું.
આદિવાસી સગર્ભા પ્રસૂતિ માટે ગામથી 6 કિ.મી. પગપાળા દવાખાને સારવાર માટે જતા તેનું મોત થઈ ગયું.
Saksham Tate massacre: મહારાષ્ટ્રના સક્ષમ તાટે હત્યાકાંડ બાદ એક વીડિયો વાયરલ થયો છે. એવું તે શું છે તે વીડિયો કે લોકો તેની ચર્ચા કરી રહ્યાં છે?
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વહેલી સવારે 30 વિદ્યાર્થીઓ ભરેલી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા ખીણ ચિચિયારીઓથી ધ્રુજી ઉઠી.
22 વર્ષના દલિત યુવકનું જાતિવાદી તત્વોએ અપહરણ કર્યું અને તેને નિર્દયતાથી માર મારી, જાતિસૂચક અપશબ્દો કહીને મોં પર પેશાબ કર્યો.
દલિત યુવકે બીમાર પડોશી દલિત કિશોરને દવાખાને પહોંચાડ્યો તે જાતિવાદી તત્વોને ન ગમતા સળિયા, લાકડીઓથી હુમલો કર્યો.
ભારતના ઈતિહાસમાં બે સત્યાગ્રહો એવા છે જે માનવાધિકારો માટે લડાયા હોવા છતાં તેમને એટલા યાદ નથી કરાતા. બંનેનું નેતૃત્વ ડો.આંબેડકરે કરેલું. તેમાંનો એક એટલે Kalaram મંદિર પ્રવેશ સત્યાગ્રહ.
ડૉ.આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર મલ્ટિ સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. નામથી દેશની પ્રથમ અનુસૂચિત જાતિની બેંક શરૂ કરી છે.