એક સત્યાગ્રહ, જે માનવાધિકાર માટે લડાયો છતાં યાદ નથી કરાતો
ભારતના ઈતિહાસમાં બે સત્યાગ્રહો એવા છે જે માનવાધિકારો માટે લડાયા હોવા છતાં તેમને એટલા યાદ નથી કરાતા. બંનેનું નેતૃત્વ ડો.આંબેડકરે કરેલું. તેમાંનો એક એટલે Kalaram મંદિર પ્રવેશ સત્યાગ્રહ.
ભારતના ઈતિહાસમાં બે સત્યાગ્રહો એવા છે જે માનવાધિકારો માટે લડાયા હોવા છતાં તેમને એટલા યાદ નથી કરાતા. બંનેનું નેતૃત્વ ડો.આંબેડકરે કરેલું. તેમાંનો એક એટલે Kalaram મંદિર પ્રવેશ સત્યાગ્રહ.
ડૉ.આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર મલ્ટિ સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. નામથી દેશની પ્રથમ અનુસૂચિત જાતિની બેંક શરૂ કરી છે.