મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય સારું કે ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય?

Ram Rajya better or Dr. Ambedkar's constitutional

અહીં મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય અને ડો.આંબેડકરના બંધારણીય રાજ્યની તુલના કરાઈ છે. તમે જ નક્કી કરો ક્યું સારું?

બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકી આરોપીઓને સજા સંભળાવી

Manusmriti Bahraich case

Bahraich case: બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકીને મુસ્લિમ આરોપીઓને સજા સંભળાવતા હોબાળો મચ્યો?

અમરેલી કોર્ટમાં બંધારણ દિવસે બ્રાહ્મણ વકીલે ‘મનુસ્મૃતિ’ ભેટમાં આપી

Manusmriti Amreli court

અમરેલી કોર્ટ પરિસરમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સરકારી વકીલ મમતા ત્રિવેદીએ મહેમાનોને મનુસ્મૃતિ ભેટમાં આપી!

મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

Manusmriti

મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.

દિલ્હી યુનિ.એ MA સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી મનુસ્મૃતિને હટાવી દીધી

Delhi University

દિલ્હી યુનિવર્સિટી (DU) એ તેના MA સંસ્કૃતના ત્રીજા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. અભ્યાસક્રમમાંથી વિવાદાસ્પદ મનુસ્મૃતિ દૂર કરવામાં આવી છે. તેના સ્થાને, પ્રાચીન ગ્રંથ શુક્રનીતિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ યોગેશ સિંહે તેમના ‘ઈમરજન્સી પાવર’નો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં અંતિમ મંજૂરી માટે મૂકવામાં આવશે. … Read more

દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?

delhi university curriculum manusmriti

દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિ સાથે રામાયણ, મહાભારત ભણાવવાનું નક્કી કરાતા બૌદ્ધિક વર્ગે ભારે હોબાળો મચાવ્યો છે. જાણો યુનિ.એ શું નિર્ણય લીધો.