અન્યો માટે એ ‘નવરાત્રી’ હતી, પણ અમારા માટે તો ‘શૂન્યરાત્રી’
માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.
માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.
મહીસાગરના ભરોડી ગામમાં નવરાત્રિમાં ગરબા ગાવા ગયેલી વણકર સમાજની દીકરીને ગામની કથિત સવર્ણ મહિલાઓએ ગરબા ગાતા અટકાવી હડધૂત કરી!
નવરાત્રિમાં ગરબા રમવા જતા દલિત-બહુજન સમાજના યુવક-યુવતીઓને આ લેખ કેવી રીતે ગરબાની લાલચમાંથી બહાર નીકળવું તે બતાવે છે.