UGC મુદ્દે સુપ્રીમના નિર્ણય પર બહુજન નેતાઓ લાલઘૂમ, જાણો શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે નવા UGC નવા નિયમો પર સ્ટે આપતા પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, માયાવતીએ આકરી ટીકા કરી.
સુપ્રીમ કોર્ટે નવા UGC નવા નિયમો પર સ્ટે આપતા પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, માયાવતીએ આકરી ટીકા કરી.
સુપ્રીમ કોર્ટે UGC પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 પર સ્ટે મૂકી દીધો છે. કહ્યું, નિયમો પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ નથી, દુરુપયોગ થઈ શકે છે.