નડિયાદમાં તસ્કરો ભગવાન ને ‘સૉરી’ કહી લાખોની મત્તા ચોરી ગયા
નડિયાદના મહાદેવ મંદિરમાં ઘૂસી તસ્કરો લાખોની કિંમતના ઘરેણાં ચોરી ગયા. પણ એ પહેલા તેણે જે કર્યું તે વાયરલ થયું.
નડિયાદના મહાદેવ મંદિરમાં ઘૂસી તસ્કરો લાખોની કિંમતના ઘરેણાં ચોરી ગયા. પણ એ પહેલા તેણે જે કર્યું તે વાયરલ થયું.
દીવ કોર્ટમાં આરોપીને જૂનાગઢથી મુદત માટે લઈ જવાઈ રહ્યો હતો. આરોપી પોલીસને પાર્ટી આપી 5 કલાક સુધી મુક્તપણે દીવમાં ફરતો રહ્યો.
સુરતમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ 8 ગણેશ પંડાલોને નિશાન બનાવ્યા. ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં બેને દબોચ્યા.
નડિયાદમાં એક પરિવાર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો એ વખતે ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા.
પંડિતે ગોગા મહારાજે મૂહુર્ત આપ્યું છે તેમ કહી નાગ દોષની વિધિન બહાને માટલીમાં દાગીના અને રોકડ મૂકાવી સેરવી લીધાં. યુવકે માટલી ખોલીને જોતા અંદર ફૂલની પાંદડીઓ નીકળી.