શું રામાયણ મહિલાઓની વિરુદ્ધ છે? જાણો પેરિયારના ધારદાર તર્ક

Ramayana Periyars sharp arguments

સામાજિક ક્રાંતિના પ્રણેતા પેરિયાર રામાયણને કેમ પિતૃસત્તાક વ્યવસ્થાનું પ્રતીક ગણાવે છે તે તેમના ધારદાર તર્કથી સમજો.

અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

english language

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ‘અંગ્રેજી જાણનારને હવે શરમ આવશે’. તેમના આ નિવેદન બાદ બહુજન મહાપુરૂષો અંગ્રેજી વિશે શું માનતા હતા તે સમજીએ.