આદિવાસી સગીરાને કામના બહાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો
Adivasi news: આદિવાસી સગીરાને કામના બહાને ઘરે બોલાવી ત્રણ યુવકોએ બળાત્કાર ગુજાર્યો. ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાનો આક્ષેપ.
Adivasi news: આદિવાસી સગીરાને કામના બહાને ઘરે બોલાવી ત્રણ યુવકોએ બળાત્કાર ગુજાર્યો. ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાનો આક્ષેપ.
Dalit News: જામખંભાળિયાના એક ગામમાં આહિર વૃદ્ધે દલિત સગીરાની છાતી પર હાથ ફેરવ્યો. SC-ST act હેઠળ ફરિયાદ થઈ.
સિદ્ધપુરમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ લોનધારકના ઘરે જઈ તેની સગીર પુત્રીને જાતિસૂચક અપશબ્દો કહી છાતીના ભાગે અપડલાં કર્યા.
દલિત સગીરા પર 8-10 મહિના અગાઉ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા પોલીસે આરોપી યુવકની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી.
અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.
કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી દલિત સગીરાને યુવકે કારમાં ખેંચી લઈ ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા.