કોંગ્રેસે ફરી દલિતોની પીઠમાં ઘા કર્યો, કર્ણાટકમાં SC અનામતમાં ભાગલા પાડ્યાં
કર્ણાટકની કોંગ્રેસ સરકારે SC અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચી નાખી છે. હવે હરિયાણાની જેમ અહીં પણ પેટા વર્ગીકરણ લાગુ થશે અને દલિતોમાં આંતરિક ખેંચતાણ તીવ્ર બનશે.
કર્ણાટકની કોંગ્રેસ સરકારે SC અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચી નાખી છે. હવે હરિયાણાની જેમ અહીં પણ પેટા વર્ગીકરણ લાગુ થશે અને દલિતોમાં આંતરિક ખેંચતાણ તીવ્ર બનશે.
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
મુંબઈના સુધીર રાજભરને જાતિવાદી તત્વો તેમની ચમાર જ્ઞાતિને કારણે અપમાનિત કરતા હતા. પણ સુધીરે Chamar Studio ખોલી જાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી.