ઉન્નાવ બળાત્કાર પીડિતા રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને મળી

Unnao rape case

ઉન્નાવ બળાત્કાર પીડિતા દલિત દીકરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ન્યાયની ખાતરી આપી.

બિહારની ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસ શું કરી રહી છે?

Bihar Assembly election 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં એક મુદ્દાને લઈને મોટું આયોજન શરૂ કર્યું છે.

“દેશની 90 ટકા વસ્તી દલિત-OBCની, પણ સેનામાં 10 ટકા લોકોનો કબ્જો”

Dalit obc news

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ભારતમાં 90 ટકા વસ્તી દલિત-OBC સમાજના લોકોની છે. પરંતુ દેશની સેનામાં 10 ટકા લોકો કબ્જો કરીને બેઠા છે.

 વોટ ચોરીમાં દલિત-OBC મતોને ટાર્ગેટ કરાય છેઃ Rahul Gandhi

Vote chori

Rahul Gandhi on EC Vote Theft: વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર દલિત-ઓબીસી મતોને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો.

કોંગ્રેસે ફરી દલિતોની પીઠમાં ઘા કર્યો, કર્ણાટકમાં SC અનામતમાં ભાગલા પાડ્યાં

karnataka sc reservation

કર્ણાટકની કોંગ્રેસ સરકારે SC અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચી નાખી છે. હવે હરિયાણાની જેમ અહીં પણ પેટા વર્ગીકરણ લાગુ થશે અને દલિતોમાં આંતરિક ખેંચતાણ તીવ્ર બનશે.

અમે અનામતની 50 ટકાની મર્યાદાને તોડી નાખીશું: રાહુલ ગાંધી

rahul gandhi

અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.

Chamar Studio: જ્ઞાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી દીધી!

chamar studio

મુંબઈના સુધીર રાજભરને જાતિવાદી તત્વો તેમની ચમાર જ્ઞાતિને કારણે અપમાનિત કરતા હતા. પણ સુધીરે Chamar Studio ખોલી જાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી.