અમે અનામતની 50 ટકાની મર્યાદાને તોડી નાખીશું: રાહુલ ગાંધી
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
મુંબઈના સુધીર રાજભરને જાતિવાદી તત્વો તેમની ચમાર જ્ઞાતિને કારણે અપમાનિત કરતા હતા. પણ સુધીરે Chamar Studio ખોલી જાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી.