રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા
રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.
રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.