‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’
IAS Santosh Verma એ SC-ST કર્મચારી સંઘની બેઠકમાં કહ્યું, “જ્યાં સુધી બ્રાહ્મણ દલિતને તેમની દીકરી ન આપે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.”
IAS Santosh Verma એ SC-ST કર્મચારી સંઘની બેઠકમાં કહ્યું, “જ્યાં સુધી બ્રાહ્મણ દલિતને તેમની દીકરી ન આપે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.”
એડવોકેટ શોભા ગુપ્તાએ કહ્યું, આઝાદીના 75 વર્ષ પછી પણ મહિલાઓને પ્રતિનિધિત્વ માટે કોર્ટનો સંપર્ક કરવો પડે તે દુઃખદ.
OBC અનામતમાં મરાઠાઓને સામેલ કરવાને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને OBC નેતા છગન ભૂજબળે(Chhagan Bhujbal) સ્પષ્ટ વાત કરી દીધી છે.
મરાઠાઓને જેમની OBC અનામતમાં ભાગ આપવાનું નક્કી થયું છે કે તે ‘કુણબી’ કોણ છે, તેમનો ઈતિહાસ શું છે તે જાણો.
તેલંગાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૪૨ ટકા અનામત લાગુ કરવા માટે સરકારે ૨૦૧૮માં પસાર થયેલા કાયદામાં સુધારો કરવો પડશે.
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.