‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ અધૂરું કેમ?
‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ કરોડોની સરકારી ગ્રાન્ટ અને ખાતમુહૂર્ત છતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને લીધે અધૂરું રહેતા રોષ ફેલાયો.
‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ કરોડોની સરકારી ગ્રાન્ટ અને ખાતમુહૂર્ત છતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને લીધે અધૂરું રહેતા રોષ ફેલાયો.