સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે યુવકો ડૂબી ગયા
સાબરકાંઠાના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવાનોના ડૂબી જવાથી મોત. મહાદેવના મંદિર પાસે જ કરુણ ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું.
સાબરકાંઠાના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવાનોના ડૂબી જવાથી મોત. મહાદેવના મંદિર પાસે જ કરુણ ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું.