ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા

The historic case of Dr Ambedkar

ડૉ.આંબેડકરે કાવતરાનો ભોગ બનેલા 47 નિર્દોષ આદિવાસીઓ અને ખેડૂતોને કેવી રીતે પોતાની અજોડ દલીલોથી ફાંસીની સજામાંથી ઉગારી લીધા તેની કહાની.