જાતિવાદી તત્વોએ આદિવાસી મૃતકની અંતિમક્રિયામાં રોડાં નાખ્યા
જાતિવાદી તત્વો માત્ર દલિતોને જ હેરાન કરે છે એવું નથી, આદિવાસીઓ પ્રત્યે પણ તેમને એટલો જ વાંધો છે. આ ઘટના તેનો પુરાવો છે.
જાતિવાદી તત્વો માત્ર દલિતોને જ હેરાન કરે છે એવું નથી, આદિવાસીઓ પ્રત્યે પણ તેમને એટલો જ વાંધો છે. આ ઘટના તેનો પુરાવો છે.
મધ્યપ્રદેશના શિવપુરીમાં 21 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. પવન નામનો યુવક મંદિરમાં દર્શન માટે આવ્યો હતો અને ત્યાં રામધૂનનો જાપ કરી રહ્યો હતો. એ દરમિયાન તે બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટરે માહિતી આપી કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી … Read more