‘સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે!’ : શંકરાચાર્ય
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યે સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન, ગાયત્રી પીઠને ધર્મનો નાશ કરનારા ગણાવતા હોબાળો મચી ગયો છે.
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યે સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન, ગાયત્રી પીઠને ધર્મનો નાશ કરનારા ગણાવતા હોબાળો મચી ગયો છે.
વડોદરાના એક દલિત બિઝનેસમેનને મહંત સ્વામીના હસ્તે સ્વામીનારાયણની દિક્ષા લેવી હતી. 15 વર્ષ તેઓ સંપ્રદાયમાં રહ્યાં. એ પછી તેમને સત્ય સમજાયું.