આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં
પેરિયારની ભૂમિ તમિલનાડુમાં જાતિવાદી તત્વોના ખૌફના કારણે રાજ્યભરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ ફરતે લોખંડના પાંજરા ગોઠવી તાળાં મારવા પડ્યાં છે. જાણો એવું તે શું બન્યું.
પેરિયારની ભૂમિ તમિલનાડુમાં જાતિવાદી તત્વોના ખૌફના કારણે રાજ્યભરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ ફરતે લોખંડના પાંજરા ગોઠવી તાળાં મારવા પડ્યાં છે. જાણો એવું તે શું બન્યું.