આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં

dr ambedkar

પેરિયારની ભૂમિ તમિલનાડુમાં જાતિવાદી તત્વોના ખૌફના કારણે રાજ્યભરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ ફરતે લોખંડના પાંજરા ગોઠવી તાળાં મારવા પડ્યાં છે. જાણો એવું તે શું બન્યું.

તમિલનાડુની ઘટના પર Chandrashekhar Azad એ સરકારને ઝાટકી

If we come to power we will make engineering and MBBS education free

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad એ તમિલનાડુમાં દલિત યુવકના હાથ ભાંગી નાખવાની ઘટનાને લઈને કેન્દ્ર અને તમિલનાડુ સરકાર પાસે મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે.

Pa. Ranjith એ તમિલનાડુ સરકાર પર દલિતો મુદ્દે નિશાન સાધ્યું

Pa. Ranjith

Pa. Ranjith તમિલનાડુની એમ.કે. સ્ટાલિન સરકાર પર રાજ્યમાં દલિતો પર અત્યાર મુદ્દે આંખ આડા કામ કરવાને લઈને આકરી ઝાટકણી કાઢીને આકરા સવાલો કર્યા છે.