થાનગઢ ફાયરિંગના પિડીત પિતાએ ન્યાય ન મળતા આપઘાત કર્યો!
2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ સુધી ન્યાય ન મળતાં આખરે પુત્રના સ્મારક પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો.
2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ સુધી ન્યાય ન મળતાં આખરે પુત્રના સ્મારક પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો.