થાનગઢ ફાયરિંગના પિડીત પિતાએ ન્યાય ન મળતા આપઘાત કર્યો!

Thangadh firing case victim commits suicide

2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ સુધી ન્યાય ન મળતાં આખરે પુત્રના સ્મારક પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો.

થાનગઢમાં ઝાડ કાપતા દલિત યુવક પર ચાર શખ્સોનો હુમલો

dalit atrocity

દલિત યુવકે ઝાડ કાપવાનું મજૂરીકામ રાખ્યું હતું. ચાર કોળી શખ્સોએ આવીને તેને લોખંડના સળિયા વડે માર માર્યો. એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.